જો તમે નિષિદ્ધ કરી દેવામાં આવો, તો તમને નિમ્નલિખિત સંદેશો WhatsAppના અંદરથી મળશે:
"તમારો ફોન નંબર WhatsAppના ઉપયોગથી નિષિદ્ધ કરવામાં અાવ્યું છે. સહાય માટે સહાયકનો સંપર્ક સાધો."
ધ્યાન આપો કે અમને લાગે કે ખાતાની પ્રવૃત્તિ અમારી સેવાની શરતોનો ઉલ્લંઘન કરતી હોય તો જ અમે ખાતા નિષિદ્ધ કરીયે છીયે.
કૃપયા અમારી સેવાની શરતો હેઠળ “અમારી સેવાની શરતોનો સ્વીકાર્ય ઉપયોગ” વાળા ભાગનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી WhatsAppના યોગ્ય ઉપયોગ અને તે પ્રવૃત્તિઓ જે અમારી સેવાની શરતોનો ઉલ્લંઘન કરતી હોય તેના વિષે વધારે માહિતી મેળવો.
અમે તમને જણાવ્યા વગર તમને નિષિદ્ધ કરવાનો અધિકાર ધરાવીયે છીયે. જો તમને લાગે કે તમારો ખાતો ભૂલથી નિષિદ્ધ કરી દેવામાં આવ્યો હોય, તો કૃપયા અમને ઇમેઇલ કરો અને અમે તમારા કેસની તપાસ કરીશું.
તમારા ખાતાને નિષિદ્ધ કર્યાના ૭૨ કલાક પછી, તમારા સંપર્કો તમને જોઈ શકશે નહીં.